પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008
દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ.
મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, “કૂ”કારાદિ 1, “સ્ક”કારાદિ 1.
[પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા] 1 - મત્સ્યપુરાણ - 14,000 2 - માર્કંડેયપુરાણ - 9,000 3 - ભવિષ્યપુરાણ - 14,500 4 - ભગવતી ભાગવતપુરાણ - 18,000 5 - બ્રહ્મપુરાણ - 10,000 6 - બ્રહ્માંડપુરાણ - 12,100 7 - બ્રહ્મવૈવર્તપુરાણ - 18,000 8 - વામનપુરાણ - 10,000 9 - વાયુપુરાણ - 24,600 10 - વિષ્ણુપુરાણ - 23,000 11 - વરાહપુરાણ - 24,000 12 - અગ્નિપુરાણ - 16,000 13 - નારદપુરાણ - 25,000 14 - પદ્મપુરાણ - 55,000 15 - લિંગપુરાણ - 11,000 16 - ગરુડપુરાણ - 19,000 17 - કૂર્મપુરાણ - 17,000 18 - સ્કન્દપુરાણ - 81,000 [ઉપપુરાણ ક્રમ - નામ] 1 - સનત્કુમારપુરાણ 2 - નૃસિંહપુરાણ 3 - નારદીયપુરાણ 4 - શિવપુરાણ 5 - દુર્વાસાપુરાણ 6 - કપિલપુરાણ 7 - મનુપુરાણ 8 - શુક્રપુરાણ 9 - વરુણપુરાણ 10 - કાલિકાપુરાણ 11 - સાંબપુરાણ 12 - નંદિપુરાણ 13 - સૂર્યપુરાણ 14 - પરાશરપુરાણ 15 - આદિત્યપુરાણ 16 - મહેશ્વરપુરાણ 17 - ભાગવતપુરાણ (શ્રીકૃષ્ણચરિત્ર) 18 - વસિષ્ઠપુરાણ