04.17.08
શબ્દોં કે જંગલમેં
શબ્દોં કે જંગલમેં
આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg
રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.
ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
pragnaju said,
April 17, 2008 at 2:48 pm
ૐ મેં ખોકર,ૐ મેં રમ કર,ૐ મેં મીલના હૈં.
શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
-ભાવાત્મક ભજન,મધુર સ્વર,શ્રવણ કરતાં જ આનંદ…
અવર્ણનીય,અવક્તવ્ય,નિઃશબ્દ આત્મતત્વનું વર્ણન શી રીતે થાય? આ ભજન સાંભળતા જ- આત્મદર્શન સાધે છે.શુદ્ધ વ્યવહારજ્ઞાન વિનાનું આત્મજ્ઞાન એ શુષ્ક જ્ઞાન કહેવાય.પછી એ વ્યવહાર ત્યાગીપણાનો હોય કે ગૃહસ્થીપણાનો,તેની સાથે મુક્તિના સોપાન ચઢવામાં કોઇ હરકત નથી હોતી.માત્ર શુદ્ધ વ્યવહારની જ તેમાં આવશ્યકતા છે.